ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો.

વર્તમાનકૃદંત
હેત્વર્થકૃદંત
ભૂતકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે
સમય ઓછો અને કામ ઘણાં
સ્વાર્થમાં નજર હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP