પુરસ્કાર (Awards) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ? માનવકુમાર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રેમાનંદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? કેદારનાથ સિંઘ ભાલચંદ્ર નેમાડે પ્રતિભા રાય રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ ભાલચંદ્ર નેમાડે પ્રતિભા રાય રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સ્મિતા પાટીલ મૃણાલ સેન સત્યજિત રે ભાનુ અથૈયા સ્મિતા પાટીલ મૃણાલ સેન સત્યજિત રે ભાનુ અથૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP