પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? પ્રહલાદ પારેખ અનિલ જોષી રાજેન્દ્ર શાહ નીતા રામૈયા પ્રહલાદ પારેખ અનિલ જોષી રાજેન્દ્ર શાહ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? ધ્યાનચંદ સચિન તેંડુલકર વિશ્વનાથન આનંદ સુનિલ ગવાસ્કર ધ્યાનચંદ સચિન તેંડુલકર વિશ્વનાથન આનંદ સુનિલ ગવાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 4 7 5 6 4 7 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ? પ્રતિભા રે ભાલચંદ્ર નામદે શંખ ઘોષ ડૉ.રઘુવીર ચૌધરી પ્રતિભા રે ભાલચંદ્ર નામદે શંખ ઘોષ ડૉ.રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP