ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

વિષ્ણુગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો.

હરિગીત
શાર્દૂલવિક્રીડિત
અનુષ્ટુપ
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP