ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

મંદાક્રાન્તા
અનુષ્ટુપ
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સોરઠ તારા વહેતા પાણી
સાસુવહુની લડાઈ
કરણઘેલો
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ભગવાનદાસ પટેલ
હરિવલ્લભ ભાયાણી
ઝવેરચંદ મેઘાણી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP