ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? યશોદામા બીજો વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ યશોદામા બીજો વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પંડિત યુગ - કાન્ત, કલાપી સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ પંડિત યુગ - કાન્ત, કલાપી સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. આધ્યાત્મભાવ બદલાતો સ્થિર પ્રેમભાવ આધ્યાત્મભાવ બદલાતો સ્થિર પ્રેમભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? જીવાત્મા આત્મા પ્રભુ પરમાત્મા જીવાત્મા આત્મા પ્રભુ પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP