ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ? ચોપાટડી કામાંગારી ચિત્રો પાટલી ચિત્રો ધરાબંધી ચિત્રો ચોપાટડી કામાંગારી ચિત્રો પાટલી ચિત્રો ધરાબંધી ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? નિર્લેપ ઉજાગરો અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ નિર્લેપ ઉજાગરો અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ જણાવો. ધરમપુર ધોળકા ધંધુકા ધનસુરા ધરમપુર ધોળકા ધંધુકા ધનસુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP