ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

આપણી વિદ્યાપીઠ
મારું જીવન એ મારી વાણી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ?

હિંમતલાલ રામચંદ્ર દવે
જ્યોતીન્દ્ર દવે
જીવરામ લક્ષ્મીરામ દવે
અશોક દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP