ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

આપણી વિદ્યાપીઠ
મારું જીવન એ મારી વાણી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

બ. ક. ઠાકોર
વિનોદ જોશી
જયંત પાઠક
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

અનિલ ચાવડા
હસમુખ પાઠક
નાનાભાઈ ભટ્ટ
રમણિક સામેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

શેરલોક હોમ્સ
ગ્લૅમિસ ડંકન
ડ્યૂક ઓર્સિનો
ઍલેકઝાન્ડર ડ્યૂમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવની રૂપરેખા
સ્વાભિમાનના તીર્થસ્થાનો
મનની વ્યથા
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP