ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? આદિલ સ્નેહરશ્મિ સુંદરમ્ બેફામ આદિલ સ્નેહરશ્મિ સુંદરમ્ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? સીતરામ મહારાજ પંડિત સુખલાલજી રેમશ ઓઝા એક પણ નહીં સીતરામ મહારાજ પંડિત સુખલાલજી રેમશ ઓઝા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. સત્ય પ્રકાશ સંસ્કૃતિ દાંડિયો બુદ્ધિપ્રકાશ સત્ય પ્રકાશ સંસ્કૃતિ દાંડિયો બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? બારમી પંદરમી સોળમી ચૌદમી બારમી પંદરમી સોળમી ચૌદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP