ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા આપણી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? કવિ સુંદરમ ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ કલાપિ કવિ સુંદરમ ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. લાંગ પુસ્તકાલય - રાજકોટ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા લાંગ પુસ્તકાલય - રાજકોટ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલિકા નવલકથા નાટક એકાંકી નવલિકા નવલકથા નાટક એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? ઈશ્વર પરમાર નરેશ બારડ જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ ઈશ્વર પરમાર નરેશ બારડ જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? ભુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP