Talati Practice MCQ Part - 3
વર્ષ 2018નો તાનસેન પુરસ્કાર કોને એનાયત થયો ?

કિરણ મહેતા
સવિતા મહેતા
મંજુ મહેતા
માનસી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
હરીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–45
અનુચ્છેદ–40
અનુચ્છેદ–47
અનુચ્છેદ–48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ?

અજય વર્મા
યશો વર્મા
રાય પિથોરા
નરસિંહ વર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP