Talati Practice MCQ Part - 2
વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ?

1.5 લાખ
1 લાખ
50 હજાર
2 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

40 મીટર
25 મીટર
35 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પ્લેઈંગ ઈટ માય વે’ એ કોની આત્મકથા છે ?

કલામ
સાનિયા મિર્ઝા
સચિન તેંડુલકર
રાહુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આરસીની ભીતરમાં’ કોની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
જયશંકર સુંદરી
વિનોદી ભટ્ટ
વિનોદીની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP