Talati Practice MCQ Part - 2
વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ?

50 હજાર
1 લાખ
2 લાખ
1.5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

વલ્લભાચાર્ય
ચૈતન્ય
નાનક
સૂરદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કૃદંતનો પ્રકાર શોધો : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે

વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
વિદ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

શ્રણ્વંતુ
માતૃહૃદય
લખમી
મહાપ્રસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP