કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ?

ડૉ.રાધાકૃષ્ણન
શ્રી જવાહરલાલ નહેરુ
શ્રી રવીન્દ્રનાથ ટાગોર
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો.

કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો
કોમ્યુનિકેશન સહાય
સૈન્ય સહાય કરવાનો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મિશન સાગર -II અંતર્ગત કયા જહાજે સુદાન બંદરે પ્રવેશ મેળવ્યો ?

INS ચેન્નાઈ
INS ઐરાવત
INS શક્તિ
INS સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP