કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ?

પ્રો.વિદ્યાધર મિશ્રા
પ્રો.રામદરશ મિશ્રા
પ્રો.શંકરદેવ આચાર્ય
પ્રો.રામચરણ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટેટ બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એકશન પ્લાન (SBSAP) વિકસિત કરવા માટે WWF ઈન્ડિયા સાથે સમજૂતી કરી ?

અરુણાચલ પ્રદેશ
આંધ્ર પ્રદેશ
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આશા ભોંસલે
યોગી આદિત્યનાથ
ઉદ્ધવ ઠાકરે
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP