GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાકીય નીતિમતા સાથે નીચેના પૈકી ક્યો કાયદો સંકળાયેલો છે ?

માહિતી મેળવવાનો અધિકાર
ખોરાક ધારો
મકાન બાંધકામ ધારો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ?

કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી
ઓડીટ રિપોર્ટ પર સહી કરવી
સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી.
કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં

તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે.
અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી.

અને, તો
માટે, પણ
આપેલ પૈકી એક પણ નહીં
તો, જો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ?

કાચા માલની સપાટીઓ નક્કી કરવી
સ્ટોર્સ ખાતાવહી નિભાવવી
ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ
એબીસી વિષ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

કિશોર મકવાણા
ધના ભગત
જયંત પાઠક
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP