GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક CEO - GSDMA રાહત કમિશનર મુખ્ય સચિવ રાહત નિયામક CEO - GSDMA રાહત કમિશનર મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાકીય નીતિમતા સાથે નીચેના પૈકી ક્યો કાયદો સંકળાયેલો છે ? માહિતી મેળવવાનો અધિકાર મકાન બાંધકામ ધારો ખોરાક ધારો આપેલ પૈકી એક પણ નહીં માહિતી મેળવવાનો અધિકાર મકાન બાંધકામ ધારો ખોરાક ધારો આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ ન્યૂટન લાન્ગ્રાજની રીત આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ ન્યૂટન લાન્ગ્રાજની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ? બહોળા પ્રમાણ સંકુચિત નિરંકુશ અંકુશિત બહોળા પ્રમાણ સંકુચિત નિરંકુશ અંકુશિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? RBI આપેલ પૈકી એક પણ નહીં IRDA SEBI RBI આપેલ પૈકી એક પણ નહીં IRDA SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ચાણસ્મા તારંગા ભીલોડા રાજકોટ ચાણસ્મા તારંગા ભીલોડા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP