GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ભવ્યેષા રાસરંગિણી શિવાલિની નિર્ઝરિણી ભવ્યેષા રાસરંગિણી શિવાલિની નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = 26, SUN = 27 હોય, તો CAT = ___ 27 58 24 57 27 58 24 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ધના ભગત જયંત પાઠક ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંધિ છોડો. યશોજ્જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશા + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશા + ઉદ્ + જવલ યશો + ઉજવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP