GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ? 15,000 થી વધુ 1,500 થી વધુ 10,000 થી વધુ 5,000 થી વધુ 15,000 થી વધુ 1,500 થી વધુ 10,000 થી વધુ 5,000 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંધિ છોડો. યશોજ્જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં આપેલ પૈકી એક પણ નહીં અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ માલિકીનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ માલિકીનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.