ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા
ચુનિલાલ મડિયા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

દાદા રાવ દુદાજીએ
શ્રીકૃષ્ણએ
પિતા રત્નસિંહજીએ
માતા વીરકુંવરીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

ભોજાના ચાબખા
નંદશંકરની નવલકથા
નરસિંહ મહેતાના પ્રભાતિયા
ધીરાની ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP