ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? આદિલ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી બેફામ આદિલ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? નવલિકા નવલકથા આત્મકથા ગઝલ નવલિકા નવલકથા આત્મકથા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વડની વેલ શીમળાનાં ફૂલ અંધારી ગલી બીજસંશય વડની વેલ શીમળાનાં ફૂલ અંધારી ગલી બીજસંશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP