ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

એળે નહિ તો બેળેમાં
માનવીની ભવાઈમાં
વળામણાંમાં
સુખદુ:ખના સાથીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
જયંત પાઠક
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

દુલાભાયા કાગ
પિંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP