GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડની હવેલીમાં
કોચરબ આશ્રમમાં
સાબરમતી આશ્રમમાં
આગાખાન મહેલમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ?

આંતરિક તપાસ
વચગાળાની તપાસ
આંતરિક અંકુશ
આંતરિક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ?

10,000 થી વધુ
5,000 થી વધુ
15,000 થી વધુ
1,500 થી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
માલસામાનની મહત્તમ સપાટી =

વરદી સપાટી-(સરેરાશ વપરાશ × સરેરાશ સમય)+વરદી જથ્થો
વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)
વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)+વરદી જથ્થો
વરદી સપાટી-(મહત્તમ વપરાશ × મહત્તમ સમય)+વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP