GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

આગાખાન મહેલમાં
ગાયકવાડની હવેલીમાં
સાબરમતી આશ્રમમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
સંચાલકોને જાણ કરવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

વાર્ષિક ઓડીટ
પડતર ઓડીટ
કાર્યક્ષમતા ઓડીટ
રોકડ ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે.

24
20
8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી.
6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
રાહત નિયામક
CEO - GSDMA
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ?

વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો
પત્રકારો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP