GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો. લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ? સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠P ∠PQR ∠Q ∠R ∠P ∠PQR ∠Q ∠R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ? ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ આપેલ પૈકી એક પણ નહીં પ્રો. કેઈન્સ ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ આપેલ પૈકી એક પણ નહીં પ્રો. કેઈન્સ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.