GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે
સંચાલકો નક્કી કરે તે
અનુભવનો નિચોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ?

રાજ્ય સરકાર
શેર હોલ્ડરો
સંચાલક મંડળ
મધ્યસ્થ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

માલિકીનો ખ્યાલ
આપેલ પૈકી એક પણ નહીં
નાણાંના માપનનો ખ્યાલ
વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કર્મચારીને અપાતો દિવાળીનો ઉપાડનો નીચેના પૈકી ક્યો ખર્ચમાં સમાવેશ થાય છે ?

મહેસૂલી ખર્ચ
મૂડી ખર્ચ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રસારીત મહેસૂલી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

અંજાર
ભુજ
માંડવી
કોટેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP