GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંમિત
ધન વિષમતા
ઋણ વિષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ?

લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું
કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું
ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી
કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP