GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 5n નો અંતિમઅંક ___ છે. Zero 2 4 5 Zero 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ? આધુનિક નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ આધુનિક નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ? તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. વ્યક્તિ ઉપજ-ખર્ચ મિલકત આપેલ પૈકી એક પણ નહીં વ્યક્તિ ઉપજ-ખર્ચ મિલકત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP