GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

માલિકીનો ખ્યાલ
આપેલ પૈકી એક પણ નહીં
વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ
નાણાંના માપનનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

આધુનિક
નવપ્રશિષ્ટ
પૂર્વ પ્રશિષ્ટ
પ્રશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ
અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ
આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું
એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP