GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ માલિકીનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ માલિકીનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ? બિનસુધારણા અહેવાલ નકારાત્મક અહેવાલ ખામીવાળો અહેવાલ દાવાનો અહેવાલ બિનસુધારણા અહેવાલ નકારાત્મક અહેવાલ ખામીવાળો અહેવાલ દાવાનો અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? પ્રગટીકરણનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? SEBI IRDA આપેલ પૈકી એક પણ નહીં RBI SEBI IRDA આપેલ પૈકી એક પણ નહીં RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 6 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 24 20 6 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 24 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP