GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ઉપજ-ખર્ચ મિલકત વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ઉપજ-ખર્ચ મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 4 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ? પોયસન વિતરણ દ્વિપદી વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રામાણ્ય વિતરણ પોયસન વિતરણ દ્વિપદી વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રામાણ્ય વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ? સેબી કંપની રજીસ્ટ્રાર શેરબજાર અદાલત સેબી કંપની રજીસ્ટ્રાર શેરબજાર અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP