GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. જયંત કોઠારી ધના ભગત ચુનિલાલ મડિયા નટવરલાલ બુચ જયંત કોઠારી ધના ભગત ચુનિલાલ મડિયા નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંધિ છોડો. યશોજ્જવલ યશો + ઉજવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશા + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશા + ઉદ્ + જવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. રાજકોટ ભીલોડા તારંગા ચાણસ્મા રાજકોટ ભીલોડા તારંગા ચાણસ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP