GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
માલિકીનો ખ્યાલ
વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ
નાણાંના માપનનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

50%
75%
ખરેખર ખર્ચ મુજબ
100%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આયોજનનું કાર્ય એટલે

રોજબરોજનું કાર્ય
નિશ્ચિત કાર્ય
મુશ્કેલ કાર્ય
પસંદગીનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP