GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતમાં ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે કયો કાયદો જરૂરી નથી ?

ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા
ધી ઈન્કમટેક્ષ એક્ટ, 1961
ધી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ, 1949
ધી કંપનીઝ એકટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___

રૂ. 10,000 સુધી કરમુક્ત
કરમુકત ગણાશે
રૂ. 50,000 સુધી કરમુક્ત
કરપાત્ર ગણાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP