GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? ચતુર્ભુજ – બહુવ્રીહી ખટદર્શન - ઉપપદ દીવાસળી – તત્પુરુષ ગાયમાતા - દ્વન્દ્વ ચતુર્ભુજ – બહુવ્રીહી ખટદર્શન - ઉપપદ દીવાસળી – તત્પુરુષ ગાયમાતા - દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ? 8 લાખ 10 લાખ 6 લાખ 4 લાખ 8 લાખ 10 લાખ 6 લાખ 4 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ___ એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. y = 2x + 3 x² - 5y = 0 x = 3y - 1 x - y = 0 y = 2x + 3 x² - 5y = 0 x = 3y - 1 x - y = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કઈ બે બાબતોનો ઉપયોગ કરીને રોનાલ્ડ ગીસ્ટે છૂટક વેપારનું સ્વરૂપ સમજાવવા રજૂઆત કરી છે ? વેચાણ અને નકો નફાનો ગાળો અને વેચાણ ઊથલો ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું સ્થિર અને ચલિત ખર્ચ વેચાણ અને નકો નફાનો ગાળો અને વેચાણ ઊથલો ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું સ્થિર અને ચલિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું કયું ગણાય ? સંયુક્ત ખાતું ઊપજ-ખર્ચ ખાતું વ્યક્તિગત ખાતું માલ-મિલકત ખાતું સંયુક્ત ખાતું ઊપજ-ખર્ચ ખાતું વ્યક્તિગત ખાતું માલ-મિલકત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP