GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો. પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 50 વર્ષ 60 વર્ષ 64 વર્ષ 56 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 64 વર્ષ 56 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 x̄ અને R આલેખ એ ___ આપેલ પૈકી એક પણ નહીં વલણ અને ચલના આલેખ ચલના આલેખ વલણના આલેખ આપેલ પૈકી એક પણ નહીં વલણ અને ચલના આલેખ ચલના આલેખ વલણના આલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? હા ના આપેલ પૈકી એક પણ નહીં અશક્ય હા ના આપેલ પૈકી એક પણ નહીં અશક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP