GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

રૂ. 75,000/-
રૂ. 50,000/-
રૂ. 30,000/-
રૂ. 1,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય રીતે પેઢીનું વિસર્જન થાય ત્યારે નીચેના ક્રમમાં રકમ ચૂકવવામાં આવે છે.

વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની લોન, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં
વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન
વિસર્જન ખર્ચ, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વર્ષ 2005માં એક યંત્ર રૂ. 25,000/–ની કિંમતે ખરીદવામાં આવ્યું હોય અને તેના પર 4% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તા. 31-12-17માં આવું જ યંત્ર ખરીદવામાં આવે તો રૂ. 1,00,000/- ચૂકવવા પડે તેમ છે. તો પુનઃસ્થાપના કિંમત મુજબ પા.સ. માં કઈ કિંમતે દર્શાવવામાં આવશે ?

રૂ. 25,000/-
રૂ. 12,000/-
રૂ. 1,00,000/-
રૂ. 13,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ?

રશિયા
ઈઝરાયેલ
ચીન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP