GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ?

કંપની 'B’
કંપની ‘C’
કંપની ‘A’
કંપની 'A' અને 'B'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
મકરંદ દવે
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP