GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અભિલેખ અદાલત કોને કહેવાય ?

જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે.
જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય.
જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય.
આપેલ તમામ શરતો લાગુ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો.

ધ ર્રની કેબયાર્ડ
ધ એરી ઓરયાર્ડ
ધ પાવલોવીયા
ધ ચેખોવ સ્માઇલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP