GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અભિલેખ અદાલત કોને કહેવાય ? આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? ગાયમાતા - દ્વન્દ્વ ખટદર્શન - ઉપપદ દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ગાયમાતા - દ્વન્દ્વ ખટદર્શન - ઉપપદ દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા વધુ નફો કમાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ___ વર્ષમાં થઈ હતી. 1973-74 1990-91 1958-59 1966-67 1973-74 1990-91 1958-59 1966-67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP