GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અભિલેખ અદાલત કોને કહેવાય ? જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઋણ દ્વિપદી વિતરણનો મધ્યક ___ છે. nq npq pq nq/p nq npq pq nq/p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સમયવિપર્યાસ પરીક્ષણ સંતોષાય તો ___ Pon x Pon = 1 Pon x Qon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pno = 1 Pon x Pon = 1 Pon x Qon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pno = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કઇ કલમ હેઠળ કપાત બાદ આપવામાં આવે છે ? 80 C 80 U 80 G 80 D 80 C 80 U 80 G 80 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો. ધ ર્રની કેબયાર્ડ ધ એરી ઓરયાર્ડ ધ પાવલોવીયા ધ ચેખોવ સ્માઇલ્સ ધ ર્રની કેબયાર્ડ ધ એરી ઓરયાર્ડ ધ પાવલોવીયા ધ ચેખોવ સ્માઇલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP