GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

શ્યામ સાધુ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.
(a) નવજીવન સાપ્તાહિક
(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(c) પ્રજા હિતવર્ધક સભા
(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા
(1) ઊકાભાઈ પ્રભુદાસ
(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ
(3) મોહનદારા ગાંધી
(4) શ્યામજી કૃષ્ણ વર્મા

a-3, d-2, c-4, b-1
d-4, a-1, b-2, c-3
c-1, a-3, b-4, d-2
b-1, c-2, d-4, a-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ?

પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત
પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત
પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો
પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
શંકુના પાયાની ત્રિજ્યા 7 સે.મી. અને ઊંચાઇ 9 સે.મી. છે. તો શંકુનું ઘનફળ શોધો.

462 ઘન સે.મી.
790 ઘન સે.મી.
762 ઘન સે.મી.
628 ઘન સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

ચાવીરૂપ પરિબળ
આર્થિક વરદી જથ્થો
સલામતી ગાળો
નફા-જથ્થાનો ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP