GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું કયું ગણાય ?

માલ-મિલકત ખાતું
વ્યક્તિગત ખાતું
ઊપજ-ખર્ચ ખાતું
સંયુક્ત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP