GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અતિ મૂડીકરણના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 15મી 12મી 13મી 14મી 15મી 12મી 13મી 14મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. ‘ઘરવટ’ ઘેઘુર અવાજ ઘર જેવા સંબંધવાળું ઘુંઘટવાળી ઘરમાંજ પતાવટ કરવી તે ઘેઘુર અવાજ ઘર જેવા સંબંધવાળું ઘુંઘટવાળી ઘરમાંજ પતાવટ કરવી તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આઝાદીની લડાઈમાં ‘સરદાનું’ માનીતું સ્થળ બારડોલી ક્યા જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ મહેસાણા રાજકોટ સુરત ગીર સોમનાથ મહેસાણા રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કલમ-80E હેઠળ નીચેના પૈકી શેના માટે કપાત આપવામાં આવે છે ? માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે મેડિકલ ટ્રીટમેન્ટ અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે મેડિકલ ટ્રીટમેન્ટ અંગે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. ચાવીરૂપ પરિબળ સલામતી ગાળો આર્થિક વરદી જથ્થો નફા-જથ્થાનો ગુણોત્તર ચાવીરૂપ પરિબળ સલામતી ગાળો આર્થિક વરદી જથ્થો નફા-જથ્થાનો ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP