GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
શ્યામ સાધુ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતમાં ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે કયો કાયદો જરૂરી નથી ?

ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા
ધી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ, 1949
ધી કંપનીઝ એકટ, 1956
ધી ઈન્કમટેક્ષ એક્ટ, 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
માનવસાધન સંચાલકોના ક્રિયાત્મક કાર્યો પૈકી રોજગારલક્ષી કાર્યોમાં નીચેના પૈકી શાનો સમાવેશ કરેલ છે ?

કાર્ય મૂલ્યાંકન
કર્મચારીનું ગુણાંકન
કાર્ય વિશ્લેષણ
વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP