GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને...

સામાન્ય બગાડ જ ગણાય
અસામાન્ય વધારો
અનિવાર્ય બગાડ
અસામાન્ય બગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું કયું ગણાય ?

વ્યક્તિગત ખાતું
માલ-મિલકત ખાતું
ઊપજ-ખર્ચ ખાતું
સંયુક્ત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

રૂ. 30,000/-
રૂ. 75,000/-
રૂ. 1,00,000/-
રૂ. 50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP