GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 15 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાણાંની માંગના હેતુઓ ___ છે. પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઇને Goods & Service Tax (GST) ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-6-2016 1-7-2016 1-4-2016 1-7-2017 1-6-2016 1-7-2016 1-4-2016 1-7-2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ? પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે કયો કાયદો જરૂરી નથી ? ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એકટ, 1956 ધી ઈન્કમટેક્ષ એક્ટ, 1961 ધી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ, 1949 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એકટ, 1956 ધી ઈન્કમટેક્ષ એક્ટ, 1961 ધી ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એક્ટ, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP