ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? મધુ રાય ૨.વ.દેસાઈ રસીકલાલ પરીખ બાપુલાલ નાયક મધુ રાય ૨.વ.દેસાઈ રસીકલાલ પરીખ બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? કુસુમમાળા મળેલા જીવ માનવીની ભવાઈ મિથ્યાભિમાન કુસુમમાળા મળેલા જીવ માનવીની ભવાઈ મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? વર્મ મંથન અનાસક્તિયોગ ખરી કેળવણી મંગળપ્રભાત વર્મ મંથન અનાસક્તિયોગ ખરી કેળવણી મંગળપ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ રણજિત પટેલ રિસકલાલ પરીખ નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ રણજિત પટેલ રિસકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? અસાઈત ઠાકર નારદ નરસિંહ ભાલણ અસાઈત ઠાકર નારદ નરસિંહ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP