ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? રસીકલાલ પરીખ મધુ રાય ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક રસીકલાલ પરીખ મધુ રાય ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મનહર સવૈયા હરિગીત પૃથ્વી મનહર સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP