ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

હરિવલ્લભ ભાયાણી
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ
સુમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP