ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ
વૈષ્ણવજન - નરસિંહ મહેતા
ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ગૌરીશંકર માધવરામ જોશી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક
ચંદ્રવદન સી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
બળવંતરાય ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP