ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ નાટ્ય સંપદા - કાન્તિ મડિયા મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ નાટ્ય સંપદા - કાન્તિ મડિયા મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ચંદ્રવદન સી. મહેતા કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા જયંત પાઠક ચંદ્રવદન સી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP