ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

વૈદ્ય પુનર્વસુ
જિપ્સી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP