ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉપમા
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

કવિ સુંદરમ્
મણિલાલ હ. પટેલ
ર્ડા.હરિવલ્લભ ભાયાણી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP