ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નવલરામ ત્રિપાઠી
મણિશંકર ભટ્ટ
નટવરલાલ પંડ્યા
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ?

ઉપરોક્ત બંને
મોનાલિસા
એક પણ નહીં
મજલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

સુહાસી - ચંદ્રવદન બૂચ
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

ચુનીલાલ આસારામ લોહાણા
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
કેશવ હર્ષદ ધ્રુવ
હિંમતલાલ રામચંદ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
આંતરપ્રાસ
રૂપક
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP