ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા નવલરામ ત્રિપાઠી મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહ મહેતા હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા દલપતરામ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? સ્વામી આનંદ વિનોબા ભાવે રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી સ્વામી આનંદ વિનોબા ભાવે રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કથા વાર્તા માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. નિષ્કલંકી નારાયણ હેમચંદ્ર સૂરી હેમવિજય સૂરિ હેમપ્રભસૂરિ નિષ્કલંકી નારાયણ હેમચંદ્ર સૂરી હેમવિજય સૂરિ હેમપ્રભસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP