ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નટવરલાલ પંડ્યા
નવલરામ ત્રિપાઠી
મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

સોરઠ તારા વહેતા પાણી
વેવિશાળ
કાળચક્ર
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
વલયની અવકાશી સફર - આત્મકથા
બાનો વાડો - નાટક
આવ, ભાણા આવ ! - હાસ્યકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP