ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

મણિશંકર ભટ્ટ
નટવરલાલ પંડ્યા
નગીનદાસ પારેખ
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મ્હોરા સૉનેટ
પેલિકન સૉનેટ
ચન્દ્ર સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP