ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? મણિશંકર ભટ્ટ નટવરલાલ પંડ્યા નવલરામ ત્રિપાઠી નગીનદાસ પારેખ મણિશંકર ભટ્ટ નટવરલાલ પંડ્યા નવલરામ ત્રિપાઠી નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા પિરાજી સાગરા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા પિરાજી સાગરા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. સમગ્ર કવિતા કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ સમગ્ર કવિતા કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2009 2008 2010 2011 2009 2008 2010 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુન્દ દવે હરિન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર શરદ ઠાકર મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP