ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? રમાબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? સાત પાંચ છ ચાર સાત પાંચ છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? ઉમાશંકર જોશી રાવજી પટેલ પન્નાલાલ પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોશી રાવજી પટેલ પન્નાલાલ પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? પ્રીતમ દયારામ વલ્લભ મેવાડો શામળ પ્રીતમ દયારામ વલ્લભ મેવાડો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP