ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત
મીરાંબાઈ-રાજસ્થાન
ચૈતન્ય-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

કવિ નર્મદ - કવિચરિત્ર
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
આખો - પંચીકરણ
પ્રેમાનંદ - ઓખાહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP