ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બ.ક.ઠાકોર - સેહની
ચીનુભાઈ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોશી - વાસુકિ
મણિશંકર ભટ્ટ - કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

રામાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP