ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? રમાબાઈ દાસી જીવણ પાનબાઈ ગંગાસતી રમાબાઈ દાસી જીવણ પાનબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ શાંતિ શાહ દુલેરાય કારાણી પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ શાંતિ શાહ દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? નર્મદ દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ નર્મદ દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ ઉમાશંકર જોષી નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ધ્રુવભટ્ટ ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. મુકેશ જોષી મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા મુકેશ જોષી મુકુન્દરાય આચાર્ય આનંદશંકર ધ્રુવ દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP