ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
હિન્દ સ્વરાજ
રખડવાનો આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મણિશંકર ભટ્ટ - કાન્ત
બ.ક.ઠાકોર - સેહની
ચીનુભાઈ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોશી - વાસુકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ
નટવરલાલ પંડ્યા
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP