કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી નરમાશથી કામ પાર પડતું નથી. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP