કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય થડ અને વેલા જેવી મિત્રતા રાખવી બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. વેલો તાણવાથી થડ તૂટી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે શરમ ભરીને પેટગુજારો કરવો મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે શરમ ભરીને પેટગુજારો કરવો મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP