કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી સામે ચાલીને આવતો ફાયદો ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે ઘેટીને બહાર ચરવા ના મોકલાય થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી સામે ચાલીને આવતો ફાયદો ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે ઘેટીને બહાર ચરવા ના મોકલાય થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે યોગ્ય તરંગો કરવા મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP