કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ વાર ને નવ તહેવાર ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું વધારે પાણી હોવાથી તરી શકાતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી વધારે પાણી હોવાથી તરી શકાતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી બાવો—બાવી લોકોને છેતરે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ બંને એકજ વિચાર ધરાવે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બાવો—બાવી લોકોને છેતરે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ બંને એકજ વિચાર ધરાવે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP