કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ વધુને વધુ ભીંસ અનુભવવી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. વધુને વધુ ભીંસ અનુભવવી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ હાથનાં કર્યા હૈયે વાગ્યાં ઉતાવળે આંબા ન પાકે મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP