ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

મહાકવિ પ્રેમાનંદ
દયાનંદ સરસ્વતી
કવિ દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

નર્મદાશંકર
વિઠ્ઠલશંકર
દલપતરામ શેઠ
શામળશાહ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલનશૈલી
ગિજુભાઈ - બાળસાહિત્ય
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો.

જ્યોતીન્દ્ર દવે
વાડીલાલ ડગલી
પ્રભુદાસ ગાંધી
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP