ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? કવિ દલપતરામ મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી નર્મદ કવિ દલપતરામ મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? યોગિની આશકામંડલ જીજીવિષા અવકાશ યોગિની આશકામંડલ જીજીવિષા અવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ મોહન પરમાર લાભશંકર ઠાકર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ મોહન પરમાર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? કાન્ત કલાપી ન્હાનાલાલ સુંદરમ કાન્ત કલાપી ન્હાનાલાલ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP