ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? દયાનંદ શામળ પ્રેમાનંદ અખો દયાનંદ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ખંડકાવ્ય ઉર્મિગીત હાઈકુ ઋતુકાવ્ય ખંડકાવ્ય ઉર્મિગીત હાઈકુ ઋતુકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? દેવશંકર દયાશંકર માસ્તર શંકરલાલ ધીરજકાકા દેવશંકર દયાશંકર માસ્તર શંકરલાલ ધીરજકાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? યજુર્વેદ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ યજુર્વેદ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? મુક્તક હાઈકુ સોનેટ ભડલીગીત મુક્તક હાઈકુ સોનેટ ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? કીર્તીદા શાહ યશવંત શુકલ યોગેશ જોષી અજયસિંહ ચૌહાણ કીર્તીદા શાહ યશવંત શુકલ યોગેશ જોષી અજયસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP