ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૧ ૩ ૨ ૪ ૧ ૩ ૨ ૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? વર્ષા અડાલજા દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP