ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

વર્ષા અડાલજા
દિલીપ રાણપુરા
રતિલાલ બોરીસાગર
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

રમેશ પારેખ
સુરસિંહજી ગોહિલ - કલાપિ
હરીન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

પ્રેમાનંદ
નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP