ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? પ્રેમાનંદ શામળ દયાનંદ અખો પ્રેમાનંદ શામળ દયાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? મોહમંદ માંકડ ધૂમકેતુ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર મોહમંદ માંકડ ધૂમકેતુ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? ગુલફામ દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP