ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? પિંગળ મુની રા.વિ. પાઠક દલપતરામ નર્મદ પિંગળ મુની રા.વિ. પાઠક દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? નવલરામ ત્રિવેદી રમેશ પારેખ નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી રમેશ પારેખ નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા કમલ વોરા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા કમલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. શિનોર ડભોઇ વઢવાણ સુરત શિનોર ડભોઇ વઢવાણ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP