ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ રાવજી પટેલ અનિલ જોષી રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ રાવજી પટેલ અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? દિલીપ રાણપુરા પ્રફુલ્લ દવે અશોક દવે બહાદુરભાઈ વાંક દિલીપ રાણપુરા પ્રફુલ્લ દવે અશોક દવે બહાદુરભાઈ વાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી અશોક ચાવડા મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP