ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? હરિહર ભટ્ટ હસમુખ પાઠક જટિલ નારાયણ દેસાઈ હરિહર ભટ્ટ હસમુખ પાઠક જટિલ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? પંડિત સુખલાલજી રેમશ ઓઝા એક પણ નહીં સીતરામ મહારાજ પંડિત સુખલાલજી રેમશ ઓઝા એક પણ નહીં સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? ગાંધી યુગ મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ગાંધી યુગ મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP