ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

જોરાવરસિંહ જાદવ
દુલેરાય કારાણી
ઝવેરચંદ મેઘાણી
સાંઈરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-2, S-1
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
પંડિત સુખલાલજી
રાવજી પટેલ
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ચિત્રભાનુજી
સુંદરમ
ઉમાશંકર જોશી
સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

રઢીયાળી રાત
સોરઠ તારાં વહેતાં પાણી
તુલસી ક્યારો
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP