ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

પ્રભુલાલ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત
બચુભાઈ શુક્લ
મનોજ ખંડેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

ઝવેરચંદ મેઘાણી
રમણલાલ વ. દેસાઈ
શામળ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

સુરસિંહજી ગોહિલ - કલાપિ
હરીન્દ્ર દવે
રમેશ પારેખ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP