ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત મનોજ ખંડેરિયા પ્રભુલાલ દ્વિવેદી બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત મનોજ ખંડેરિયા પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? રમણિક સામેશ્વર હસમુખ પાઠક અનિલ ચાવડા નાનાભાઈ ભટ્ટ રમણિક સામેશ્વર હસમુખ પાઠક અનિલ ચાવડા નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? કરસનદાસ માણેક જોસેફ મેકવાન નિરંજન ત્રિવેદી ઉમાશંકર જોશી કરસનદાસ માણેક જોસેફ મેકવાન નિરંજન ત્રિવેદી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? બિલ્હણ ભવભૂતિ ભારવી બાદરાયણ બિલ્હણ ભવભૂતિ ભારવી બાદરાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? સચ્ચિદાનંદ વાત્સાયન ભોગીલાલ ગાંધી ચુનીલાલ શાહ શાંતિલાલ શાહ સચ્ચિદાનંદ વાત્સાયન ભોગીલાલ ગાંધી ચુનીલાલ શાહ શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP