ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

બચુભાઈ શુક્લ
વેણીભાઈ પુરોહિત
મનોજ ખંડેરિયા
પ્રભુલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

રમણિક સામેશ્વર
હસમુખ પાઠક
અનિલ ચાવડા
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

કરસનદાસ માણેક
જોસેફ મેકવાન
નિરંજન ત્રિવેદી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

સચ્ચિદાનંદ વાત્સાયન
ભોગીલાલ ગાંધી
ચુનીલાલ શાહ
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP