ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

પી. સી. વૈદ્ય
ઉમાશંકર જોશી
મહાભાગાંધીજી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

કરણઘેલો - નવલકથા
ભણકાર - ખંડકાવ્ય
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કુંવરબાઈનું મામેરું - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP