ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? તારક મહેતા જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ ઇશ્વર પેટલીકર તારક મહેતા જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી મકરંદ દવે જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? કૌશલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ કૌશલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP