ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી
મકરંદ દવે
જયંતિ દલાલ
મનુભાઈ પંચોળી 'દર્શક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

કૌશલ મહાજનપદ
મત્સ્ય મહાજનપદ
પાંચાલ મહાજનપદ
અવંતી જનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

ભવની ભવાઈ-કેતન મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
કાશીનો દીકરો-કાંતિ મડિયા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP