ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ?

બકુલ ત્રિપાઠી
તારાબહેન મોડક
રતિલાલ બોરીસાગર
વજુ કોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP