GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કંપની ધારાની કલમ-208 મુજબ ‘વ્યાજ’નો વધુમાં વધુ દર કેટલો હોય છે ? 5% આપેલ પૈકી એક પણ નહીં 6% 4% 5% આપેલ પૈકી એક પણ નહીં 6% 4% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કઈ બે બાબતોનો ઉપયોગ કરીને રોનાલ્ડ ગીસ્ટે છૂટક વેપારનું સ્વરૂપ સમજાવવા રજૂઆત કરી છે ? વેચાણ અને નકો ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું નફાનો ગાળો અને વેચાણ ઊથલો સ્થિર અને ચલિત ખર્ચ વેચાણ અને નકો ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું નફાનો ગાળો અને વેચાણ ઊથલો સ્થિર અને ચલિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારત દ્વારા તાજેતરમાં (જાન્યુઆરી-2018) માં ‘અગ્નિ-5’ મિસાઈલનું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું ? વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ સતીષ ધવન સ્પેસ સેન્ટર નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ સતીષ ધવન સ્પેસ સેન્ટર નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડીમાળખું ખૂબજ પ્રચલિત છે ? ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1992 1996 1990 1994 1992 1996 1990 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP