GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ખ્યાતનામ ચિત્રકાર અને કળાશિક્ષક ___ એ પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ ‘‘સૌરાષ્ટ્રના પંખીઓ" માટે સુંદર અને જીવંત જાગતાં પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતાં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બાબતે સાચુ / સાચાં નથી ? i. તે માર્ચ 2015 માં શરૂ કરવામાં આવી. ii. તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવશે. iii. તે 300 મીલીયન યુવાઓને તાલીમ પૂરી પાડશે. iv. તે ધોરણ X અને XII ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
આદિવાસી આંદોલન બાબતે જોડકાં જોડો. i. ખાસી વિદ્રોહ ii. ખૌડ આંદોલન iii. મુંડા વિદ્રોહ iv. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ a. ઝારખંડ b. દક્ષિણ બિહાર (છોટા નાગપુર) c. ઓરિસ્સા d. બંગાળ