ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ? હું હુંશી હુંશીલાલ ફાંકડો ફિતૂરી ઢોલો મારા મલકનો વનેચંદનો વરઘોડો હું હુંશી હુંશીલાલ ફાંકડો ફિતૂરી ઢોલો મારા મલકનો વનેચંદનો વરઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા રમણલાલ દેસાઇ નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા રમણલાલ દેસાઇ નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? સુંદરમ સેહની મધુરાય ઉશનસ સુંદરમ સેહની મધુરાય ઉશનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? તેડાગર અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી અમૃતા તેડાગર અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP