ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

દેવ ઉઠી અગિયારસ
કારતકી પૂનમ
આસો સુદ પૂનમ
ભાદરવી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

ચુનીલાલ મડિયા
ઇશ્વર પેટલીકર
નવલરામ ત્રિવેદી
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
તખ્તસિંહ પરમાર
સમરસિંહ ગોહિલ
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ?

કૈલાસ બાજપેયી
પીરઝાદા અહમદશાહ
નારાયણ સુર્વે
શાંતિ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP