ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

કારતકી પૂનમ
આસો સુદ પૂનમ
ભાદરવી પૂનમ
દેવ ઉઠી અગિયારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

જયપ્રસાદ ઠાકર
જયેશચંદ્ર રણજીતરામ
બાલાભાઈ દેસાઈ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ?

ચંદુલાલ બેચરદાસ પટેલ
રતિલાલ સો.નાયક
કે કા શાસ્ત્રી
યોગેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP