ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

ભાદરવી પૂનમ
કારતકી પૂનમ
આસો સુદ પૂનમ
દેવ ઉઠી અગિયારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
'મુંબઈ સમાચાર' ના સ્થાપક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

રાણા સંગ્રામસિંહ
ભોજરાજ
રાવ દુદાજી
વિક્રમસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP