ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

વજેસંગ રાજપૂત
હરિહર લોહાણા
પરમાનંદ ઠક્કર
ભીખુભા રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા
નર્મદ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સાહિત્યિક તથ્યોની માવજત
વ્યાસંગ
સુદામાચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP