ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

મનુભાઈ પંચોળી દર્શક
પરીક્ષિણ મજુમદાર
નાનાભાઈ ભટ્ટ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી
સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા
સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર
ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP