ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન
ઉસ્તાદ ફૈયઝખાન
ઉસ્તાદ મૌલાબક્ષ
પંડિત વિષ્ણુ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP